LRB લોકરક્ષક ભરતી લેખીત પરિક્ષા માટે ખુબ જ મહત્વના સમાચાર....


 LRB લોકરક્ષક ભરતી લેખીત પરિક્ષા માટે ખુબ જ મહત્વના સમાચાર....


વન રક્ષક પરીક્ષામાં ઉનાવા તથા ભાવનગર એમ બે કેન્દ્રો ખાતે થયેલ ગેરરીતીની ઘટનાને ધ્યાનમાં લેતા લોકરક્ષક ભરતીના કોલ લેટર હવે 1 એપ્રિલ ને બદલે 3 એપ્રિલે બહાર પાડવામાં આવશે. બીજા કેટલાક પગલા લેવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.